ભારતનું બંધારણ (Constitution Of India)
'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ?

બંધારણ સુધારો
જાહેરહિતની અરજીઓ
ન્યાયિક સમીક્ષા
ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?

અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 352
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો.

સુંદરલાલ દેસાઈ
જયશંકર શેલત
પ્રફુલચંદ્ર ભગવતી
કાંતિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
આપેલ ત્રણેયને
સુપ્રીમ કોર્ટના જજને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP