ભારતનું બંધારણ (Constitution Of India) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? ન્યાયિક સમીક્ષા બંધારણ સુધારો ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ ન્યાયિક સમીક્ષા બંધારણ સુધારો ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઇઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે ? ખાનગી કંપનીઓ રાજ્ય સરકાર જાહેર ક્ષેત્રના એકમો ભારત સરકાર ખાનગી કંપનીઓ રાજ્ય સરકાર જાહેર ક્ષેત્રના એકમો ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 86 80 78 79 86 80 78 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણુક કોણ કરે છે ? ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર રાષ્ટ્રપતિ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ? પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ દશમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ દશમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP