ભારતનું બંધારણ (Constitution Of India) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ બંધારણ સુધારો ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ બંધારણ સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે ? 21 24 22 19 21 24 22 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. સ્વતંત્રતા સમાનતા તક ન્યાય સ્વતંત્રતા સમાનતા તક ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ? સૈયદ મોહમ્મદ અબ્દુલા કનૈયાલાલ મુનશી બી.આર. આંબેડકર ડી.પી.ખૈતાન સૈયદ મોહમ્મદ અબ્દુલા કનૈયાલાલ મુનશી બી.આર. આંબેડકર ડી.પી.ખૈતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 18 અનુચ્છેદ – 12 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 18 અનુચ્છેદ – 12 અનુચ્છેદ – 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP