ભારતનું બંધારણ (Constitution Of India) J.V.P. સમિતિની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ. 1960 ઈ.સ. 1950 ઈ.સ. 1956 ઈ.સ. 1948 ઈ.સ. 1960 ઈ.સ. 1950 ઈ.સ. 1956 ઈ.સ. 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ? છ મહિના ચાર મહિના સમય નિશ્ચિત નથી આઠ મહિના છ મહિના ચાર મહિના સમય નિશ્ચિત નથી આઠ મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 1 માર્ચ, 1947 26 જાન્યુઆરી, 1950 1 જાન્યુઆરી, 1948 15 ઓગસ્ટ, 1947 1 માર્ચ, 1947 26 જાન્યુઆરી, 1950 1 જાન્યુઆરી, 1948 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? આર્ટિકલ – 74 આર્ટિકલ – 72 આર્ટિકલ – 76 આર્ટિકલ – 70 આર્ટિકલ – 74 આર્ટિકલ – 72 આર્ટિકલ – 76 આર્ટિકલ – 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? અનુચ્છેદ -32 અનુચ્છેદ -30 અનુચ્છેદ -33 અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 અનુચ્છેદ -30 અનુચ્છેદ -33 અનુચ્છેદ -31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, નીચેના પૈકી કયા ક્ષેત્રની સતા કેન્દ્ર અને રાજ્યો બંને હસ્તક છે ? આવકવેરો રેલવે શિક્ષણ લશ્કર આવકવેરો રેલવે શિક્ષણ લશ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP