Talati Practice MCQ Part - 7
આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપો : કપૂરે કોગળા કરવા

ખૂબ વૈભવ માણવો
કપૂર પ્રગટાવવું
ધનનો હિસાબ માંડવો
આરતી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

રાજા રામમોહનરાય
એની બેસન્ટ
સિસ્ટર નિવેદિતા
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યયાતિ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

મનુભાઈ ત્રિવેદી
ચંદ્રવદન મહેતા
મુકુન્દરાય પટ્ટણી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિટામીન B12 ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઈ શકે ?

સિકલસેલ એનિમીયા
હિમોલાયટીક એનિમીયા
મેગાલોબ્લાસ્ટીક એનિમીયા
એપ્લસ્ટિક એનિમીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP