સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

બલરામને
કુષ્ણને
નાગને
નંદગોપને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ડૉ.રાધાકૃષ્ણન
પં.જવાહરલાલ નેહરુ
ડૉ.બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટની જોગવાઇ મુજબ નીચેના પૈકી ’કબૂલાત’ માં સમાવેશ થતો નથી ?

તાર્કિક
લેખિત
લેખિત અને માખિક
મૌખિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP