Talati Practice MCQ Part - 3
‘ડિમલાઈટ’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શુકલ
મધુસુદન ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

રમેશ પારેખ
લાભશંકર ઠાકર
ચિનુ મોદી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

મુખ્ય ચૂંટણી કમિશ્નર
મુખ્યમંત્રી
ચીફ જસ્ટીસ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પુસ્તક’ કઈ સંજ્ઞા દર્શાવે છે ?

વ્યક્તિવાચાક
સમૂહવાચક
ભાવવાચક
જાતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP