Talati Practice MCQ Part - 5
GNFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી ?

માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
બળવંતરાય મહેતા
ધનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદની વિશે વર્ણન કરવામાં આવ્યું ?

ભાગ-3
ભાગ-4
ભાગ-6
ભાગ-5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% નુકસાન
1.1% ખોટ
1.1% નો
4% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP