Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રેખા ℓ અને m લંબ રેખાઓ છે. તેને સંકેતમાં ___ દર્શાવાય. ℓ = m ℓ || m ℓ ⊥ m ℓ ⋂ m ℓ = m ℓ || m ℓ ⊥ m ℓ ⋂ m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું વાક્યુ સાચું ? દરેકે વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેકે વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ નીતિવાદને માર્ગે હિંદ સ્વરાજ સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ નીતિવાદને માર્ગે હિંદ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ? રવિ + ઇન્દ્ર રિવિ + ઇન્દ્ર રવી + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રવિ + ઇન્દ્ર રિવિ + ઇન્દ્ર રવી + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? ગાંધીજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરૂ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરૂ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP