સામાન્ય વિજ્ઞાન (General Science)
મિટિરિયોલોજી શાસ્ત્ર એ......

ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામા થાય છે ?

દવા બનાવવામાં
કાચના ઉત્પાદનમાં
મીઠાના ઉત્પાદનમાં
ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP