Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1931
23 માર્ચ, 1933
23 માર્ચ, 1932
23 માર્ચ, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો :– ડોક્ટરે દર્દીને દવા આપી.

અધિકરણ
અપાદાન
સંપ્રદાન
સંબંધક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

જૂનાગઢ
મોરબી
રાજકોટ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી ?

ખેડા
પંચમહાલ
ગાંધીનગર
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP