ભારતની ભૂગોળ (Geography of India)
કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

મકરવૃત
90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ
વિષુવવૃત્ત
કર્કવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ?

કંડલા
કમરાજાર
નાહ્વાશેવા (JNPT)
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
દક્ષિણ ભારતના એક રાજ્યની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક "કયાલ" છે, તે રાજ્ય કયું ?

આપેલ પૈકી એક પણ નહીં
તમિલનાડુ
કર્ણાટક
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP