ભારતનો ઈતિહાસ (History of India)
કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ?

અશોક
બિંદુસાર
ચંદ્રગુપ્ત મોર્ય
બિંબિસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે...

આપેલ પૈકી એક પણ નહીં
ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે
સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે
સિમલા એક પર્યટન સ્થળ તરીકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ચાર્ટર એકટ, 1853
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ?

મેહશૈલી અભિલેખ
કલસી અભિલેખ
પ્રયાગ પ્રશસ્તિ
માસ્કી અને ગુર્જરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP