Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ?

મેંગેનીઝ ડાયોક્સાઈડ
આયર્ન ઓક્સાઈડ
પોટેશિયમ ક્લોરાઈડ
કેલ્શિયમ કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
મિસ અર્થ - 2013નો તાજ નીચેનામાંથી કોણે જીત્યો છે ?

એલેક્ઝાન્ડર બ્રાઉન
એલિઝ હેનરિક
તેરેઝ ફાગુકસોવા
શોભિતા દુલિપલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો :
આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે.
___ કેળવવી સરળ નથી. ખાલી જગ્યામાં શું આવે ?

નિર્ભયતા
મમતા - આસક્તિથી દૂર રહેવાની અવસ્થા
કામ-ક્રોધથી દૂર રહેવાની અવસ્થા
આત્માની ઓળખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ?

18 વર્ષ
10.5 વર્ષ
21 વર્ષ
14 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP