GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Excel ના IF ( ) ફંકશન હેઠળ કુલ કેટલાં પેરામીટર ઉમેરવામાં આવે છે ? 5 3 4 2 5 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:A black and white cow ___ grazing in the field now. were are was is were are was is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પ્રાસાદ - મહેલ પ્રસાદ - કૃપા પૃષ્ઠ - પીઠ પુષ્ટ - પાતળું પ્રાસાદ - મહેલ પ્રસાદ - કૃપા પૃષ્ઠ - પીઠ પુષ્ટ - પાતળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) યોગ્ય જોડકાં જોડો.1. એલ્યુમિનિયમ 2. કૉપર 3. આયર્ન 4. ઝીંકP. વિદ્યુતીય કોષ બનાવવાQ. રમકડાં બનાવવા R. રેસ માટેની મોટરનાં સાધનો બનાવવાં S. ચલણી સિક્કા બનાવવાT. માપવા માટેની ટેપ 1-Q,S, 2-S, 3-Q,T, 4-P 1-Q, 2-P,T, 3-T, 4-R,S 1-T, 2-S, 3-Q, 4-R,P 1-S,T, 2-T,P, 3-P, 4-R 1-Q,S, 2-S, 3-Q,T, 4-P 1-Q, 2-P,T, 3-T, 4-R,S 1-T, 2-S, 3-Q, 4-R,P 1-S,T, 2-T,P, 3-P, 4-R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અમુક સંજોગોમાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી ? રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP