GSSSB Bin Sachivalay Mock Test 1
ગંગાલહેરી તથા રસગંગાધર પુસ્તકના લેખક પંડિત જગન્નાથ કોના દરબારી કવિ હતા ?

હુમાયુ
શાહજાહાં
ઔરંગઝેબ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે "નદી ઉત્સવ" નું સમાપન કયાથી કર્યુ ?

અહમદાબાદ
ગાંધીનગર
વડોદરા
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે ક્યાં તળાવને ઓળખવામાં આવે છે ?

મલાવ તળાવ
સુદર્શન તળાવ
એક પણ નહિ
મુનસર તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

સૈમોર ક્રે
લિબનીઝ
એડા અગસ્ટા
એલેન ટયુરિગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP