એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતા 'ટ્રેઝરી બિલ્સ' બાબતે કયું વિધાન સાચું નથી ?

તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે.
તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આપેલા અક્ષરોની યાદીમાં કેટલા 'O' એવા છે કે જેની તરત પછી 'Q' આવતો હોય પરંતુ તેની તરત પહેલા 'D' ના આવતો હોય ?
D O Q O D Q O D O D Q D O Q D S D Q P O Q D S S S D O Q O Q D O Q D D D O Q C D O Q C O D Q Q O D Q D O