Talati Practice MCQ Part - 3 MS-Wordના મેનુબારમાં સામાન્ય રીતે કેટલા મેનુ હોય છે ? 9 5 11 7 9 5 11 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કઈ જગ્યાએ પાંચ સફાઈ કર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર માન્યો હતો ? અયોધ્યા પ્રયાગરાજ ગોરખપુર વારાણસી અયોધ્યા પ્રયાગરાજ ગોરખપુર વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ? 20 લી. 19.8 લી. 40 લી. 10 લી. 20 લી. 19.8 લી. 40 લી. 10 લી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ? દરિયાપુર માણેકચોક ઢાલગરવાડ આસ્ટોડિયા દરિયાપુર માણેકચોક ઢાલગરવાડ આસ્ટોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ? દિનકર જોષી વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ધીરો ભગત દિનકર જોષી વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 તાજેતરમાં કેટલા દિવસ સુધી ચાલવાનો યોગ મહોત્સવ શરૂ કરાયો ? 7 100 75 365 7 100 75 365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP