કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
શ્રી મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
1. વિશ્વ અહિંસા દિવસ
2. વિશ્વ સ્વચ્છતા દિવસ
3. સ્વચ્છ ભારત દિવસ
4. સ્વસ્થ ભારત દિવસ
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1 અને 2
ફક્ત 1
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ક્યા મહાનુભાવને વર્ષ 2021નો યિદાન પુરસ્કાર એનાયત થયો છે ?

આપેલ બંને
પ્રો.એરિક હનુશેક
આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.રુકિમણી બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP