GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો ___

પથ્થરના દળ અને વજન બંને અચળ રહેશે
પથ્થરનું વજન બદલાશે
પથ્થરનું દળ બદલાશે
પથ્થરનું દળ અને વજન બંને બદલાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાંડીકૂચ પ્રારંભના ઐતિહાસિક દિને અમદાવાદ ખાતે ક્યા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરવામાં આવી ?

ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ
દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ
આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ
આઝાદીનો અમૃત મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP