Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
ચૈતન્ય મહાપ્રભુ
શંકરાચાર્ય
જ્ઞાનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ક. મા. મુન્શી
ધનસુખલાલ મહેતા
ચં. ચી. મહેતા
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી રાજીવ ગાંધી
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખાત્રીજ કયારે આવે છે ?

જેઠ સુદ ૩
વૈશાખ સુદ 3
વૈશાખ વદ ૩
જેઠ વદ ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP