Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વળે વળ ઉતારવો એટલે...

મુશ્કેલ કાર્ય કરવું
વધારીને વાત કરવી
બંધબેસતી ગોઠવણ કરવી
સામર્થ્ય હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

મણિલાલ દ્વિવેદી
ચંદ્રકાંત શેઠ
વિશ્વનાથ ભટ્ટ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP