Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કઇ વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમને આધીન નથી ?

રાષ્ટ્રપતિ
રાજદુત
રાજ્યપાલ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજની સ્થિતિસ્થાપકતા
પદાર્થની તેજસ્વીતા
ખનિજોની કઠિનતા
પ્રવાહી સ્નિગ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ?

વિષવવૃત્ત
દક્ષિણધ્રુવવૃત
કર્કવૃત્ત
મકરવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP