ભારતનું બંધારણ (Constitution Of India)
મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ?

અનુચ્છેદ 36
અનુચ્છેદ 32
અનુચ્છેદ 35
અનુચ્છેદ 23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ?

35 વર્ષથી વધુ ઉંમર હોય
સંસદ સભ્ય ન હોય
ભારતના નાગરિક હોવા જોઈએ
સરકારી કર્મચારી હોવો જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP