ભારતનું બંધારણ (Constitution Of India) નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? પગાર પંચ નાણાં પંચ આપેલ તમામ આયોજન પંચ પગાર પંચ નાણાં પંચ આપેલ તમામ આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુતમ ઉંમર મર્યાદા કેટલી છે ? 30 45 35 25 30 45 35 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ? 26મી નવેમ્બર, 1949 26મી જાન્યુઆરી, 1950 15મી ઓગસ્ટ, 1949 26મી જાન્યુઆરી, 1949 26મી નવેમ્બર, 1949 26મી જાન્યુઆરી, 1950 15મી ઓગસ્ટ, 1949 26મી જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ? આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદીય શાસન વ્યવસ્થામાં દેશના વડા તરીકે કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP