ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?

30 એપ્રિલ, 1947
18 જાન્યુઆરી, 1947
22 જુલાઈ, 1947
16 ફેબ્રુઆરી, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ?

લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે.
પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે.
રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે.
સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ?

ઉદ્યોગ મંત્રીશ્રી
સંસદીય સચિવ
રાજ્યસભાના સભ્ય
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP