ભારતનું બંધારણ (Constitution Of India) નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? આપેલ તમામ આયોજન પંચ નાણાં પંચ પગાર પંચ આપેલ તમામ આયોજન પંચ નાણાં પંચ પગાર પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચની રચના પાછળનો મુખ્ય ઉદેશ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એમ.એચ. કણિયા મોતીલાલ સેતલવાડ એ.એસ.એહમદી સી. રાજગોપાલાચારી એમ.એચ. કણિયા મોતીલાલ સેતલવાડ એ.એસ.એહમદી સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? સમાનતાનો અધિકાર આ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર સમાનતાનો અધિકાર આ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -21 અનુચ્છેદ -20 અનુચ્છેદ -22 અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -21 અનુચ્છેદ -20 અનુચ્છેદ -22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃ સ્થાપના કરવાની સતા કોને છે ? સર્વોચ્ચ અદાલતને જિલ્લા અદાલતને વડી અદાલતને બધી જ અદાલતને સર્વોચ્ચ અદાલતને જિલ્લા અદાલતને વડી અદાલતને બધી જ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP