GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ?

બાલ દિવસ
મમતા દિવસ
વાત્સલ્ય દિવસ
કિશોરી દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરીયાત શાના પર નિર્ભર છે ?

વ્યક્તિની ઊંચાઈ
વ્યક્તિનું કામ
આબોહવા
વ્યક્તિના વજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP