GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વિસર્જનની પ્રક્રિયામાં દાવા સાબિતીનો ખર્ચ કોણ ભોગવે છે ?

લિક્વીડેટર
કંપનીના દેવાદારો
દાવેદાર
કંપનીના લેણદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

સંચાલકો નક્કી કરે તે
અનુભવનો નિચોડ
પ્રયોગો દ્વારા નક્કી થાય તે
મેનેજરો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
પુસ્તક વિના હું ભણું કેમ ?

પુસ્તક વિના હુંથી ભણાય કેમ ?
પુસ્તકથી વિના હું ભણું છું
પુસ્તક વિના મારાથી ભણાય કેમ ?
પુસ્તક વિના હું ભણી જઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સાતત્યના ખ્યાલ હેઠળ હિસાબી પદ્ધતિનું અમલીકરણ શું સૂચવે છે ?

આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું
એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી.
અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ
તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
દ્વિપદી વિતરણમાં P ની કિંમત 1/2 કરતા ઓછી હોય તો તેનો આવૃત્તિ વક્ર કેવો હોય છે ?

સંમિત
આપેલ પૈકી એક પણ નહીં
ઋણ વિષમતા
ધન વિષમતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP