Talati Practice MCQ Part - 2
બદ્રીનાથ કયાં આવેલ છે ?

હિમાદ્રિ
મધ્ય હિમાલય
ટ્રાંસ હિમાલય
કુમાઉ હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહાકવિ ભાસ
કવિ ભવભૂતિ
ભરતમુનિ
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

20%
40%
50%
44%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

અકબર
જહાંગીર
શાહજહાં
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે.

આપેલ તમામ
રેકોર્ડ
રો
ફિલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP