એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
અમૃત ઘાયલ
બકુલ ત્રિપાઠી
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
દાંતનું બહારનું પડ શાનું બનેલું છે ?

પોટેશિયમ ફોસ્ફેટ
કેલ્શિયમ નાઈટ્રેટ
કેલ્શિયમ ફોસ્ફેટ
સોડિયમ ફોસ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP