એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
___ આખરના તૈયાર માલના સ્ટોકનું મૂલ્યાંકન 'પડતર અથવા બજાર કિંમત બે પૈકી ઓછી કિંમતે' કરવામાં આવે છે.

નાણાંકીય પત્રકમાં
રોકડ પ્રવાહ પત્રકમાં
પડતર પત્રકમાં
કાચા સરવૈયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

મીરા દાતાર
દેલમાલ
શેલાવી
રોજારોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP