Talati Practice MCQ Part - 5
ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

અમરેલી
સુરત
અમદાવાદ
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

ચાવડા
રાષ્ટ્રકૂટો
સોલંકી
વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અજિતનાથનું જૈન દેરાસર ક્યા જીલ્લામાં આવેલું છે ?

રાજપીપળા
ઈડર
બારડો
તારંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પ્રેમભક્તિ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

રાધેશ્યામ શર્મા
મધુસૂદન પારેખ
હરિશંકર દવે
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP