Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

માધવ ક્યાય નથી મધુવનમાં
મુખડાની માયા લાગી
મેરે તો ગિરધર ગોપાલ
મને ચારક રાખોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

દિગીશ મહેતા
ન્હાનાલાલ
ભોળાભાઈ પટેલ
રાજેન્દ્ર શુકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ?

12%
25%
20%
52%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલી છે ?

બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ
મિલ મજુર આંદોલન
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP