GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

15 ઑગસ્ટ, 1950
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેનગુપ્તાનું નથી ?

ઉત્તરોત્તર
સપ્તપદી, પંડિત આકાશ
કિનારે કિનારે
પંડિત આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
છંદ ઓળખાવો : 'જન્મ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીનાં.'

વસંતતિલકા
શિખરિણી
મંદાક્રાન્તા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP