Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ only scripture she has read its 'the Gita' No The A An No The A An ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ∆ DEF ~ ∆ PQR છે. જો DE + DF = 12 તથા PQ + PR = 15 હોય અને EF = 20 હોય, તો QR = ___. 16 8 25 30 16 8 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? ઘનશ્યામ ઈર્શાદ દ્વિરેફ મીનપિયાસી ઘનશ્યામ ઈર્શાદ દ્વિરેફ મીનપિયાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? સાંકળચંદ પટેલ ફિલિપ ક્લાર્ક શ્રદ્ધા ત્રિવેદી યશવંત મહેતા સાંકળચંદ પટેલ ફિલિપ ક્લાર્ક શ્રદ્ધા ત્રિવેદી યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ? 7, લોકકલ્યાણ માર્ગ 7, લોકસેવા માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકહિત માર્ગ 7, લોકકલ્યાણ માર્ગ 7, લોકસેવા માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકહિત માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? અભિલેખો હસ્તલેખો ચિત્રલેખો શાસ્ત્રલેખો અભિલેખો હસ્તલેખો ચિત્રલેખો શાસ્ત્રલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP