Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

સાંકળચંદ પટેલ
ફિલિપ ક્લાર્ક
શ્રદ્ધા ત્રિવેદી
યશવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ?

7, લોકકલ્યાણ માર્ગ
7, લોકસેવા માર્ગ
7, શક્તિ માર્ગ
7, લોકહિત માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ?

અભિલેખો
હસ્તલેખો
ચિત્રલેખો
શાસ્ત્રલેખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP