Talati Practice MCQ Part - 8
‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ?

કૃતજ્ઞ
પરોપકારી
કૃતધ્ન
ઉપકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ?

2014-15
2010-11
2012-13
2008-09

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ?

જયંતી ગોહેલ
પુરૂરાજ જોશી
મકરંદ દવે
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ?

રઘુરામ રાજન
ડી. સુબ્બારાવ
જગદીશ ભગવતી
વાય. વી. રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ?

72000 લિટર
72 લિટર
7200 લિટર
720 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP