Talati Practice MCQ Part - 8
રુવાંટી કાઢવા માટે થતા હેર રીમુવર ક્રીમના ઉપયોગને શું કહે છે ?

વેક્સિંગ
થ્રેડિંગ
એપિલેશન
ડેપિલેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 200
અનુચ્છેદ 370
અનુચ્છેદ 300
અનુચ્છેદ 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
હૃદયના સામાન્ય કાર્ય માટે જરૂરી ખનીજ ક્ષાર ક્યું છે ?

સોડિયમ
કેલ્શિયમ
પોટેશિયમ
ફોસ્ફરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

આયોડિન
લોહતત્ત્વ
પ્રોટીન
વિટામીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP