Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જોડકા જોડો.(P) પન્નાલાલ પટેલ(Q) ઝવેરચંદ મેઘાણી(R) કનૈયાલાલ મુનશી(S) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) સરસ્વતીચંદ્ર(2) ગુજરાતનો નાથ(3) માનવીની ભવાઇ(4) સૌરાષ્ટ્રની રસધાર P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વાઇન ફલુ કયા વાયરસથી ફેલાય છે. B1 N1 C1 D1 H1 N1 T1 N1 B1 N1 C1 D1 H1 N1 T1 N1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ૧૯૦૭ માં જર્મનીમાં યોજાયેલી 'આંતર રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ' માં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? વીર સાવરકર રાણા સરદારસિંહ મેડમ ભીખાજી કામા શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર રાણા સરદારસિંહ મેડમ ભીખાજી કામા શ્યામજી કૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? 68 વર્ષ 65 વર્ષ 60 વર્ષ 62 વર્ષ 68 વર્ષ 65 વર્ષ 60 વર્ષ 62 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યકિતઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે. 3 2 4 5 3 2 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP