Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P)અન્ના હજારે
(Q) દિપક પારેખ
(R) હરીશ સાલવે
(S) મહેશ ભૂપતિ
(1) વકિલ
(2) બેન્કર
(3) ગાંધીવાદી સામાજિક કાર્યકર
(4) ખેલાડી

P-3, Q-2, R-1, S-4
P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-4, S-1
P-3, Q-1, R-2, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

પાચનતંત્રની બિમારી
હૃદયની બિમારી
મૂત્રપીંડની બિમારી
ડાયાબીટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના પૈકી કયા જોડકાં સાચા છે ?
રાજ્ય - રાજધાની
(1)છત્તીસગઢ - જબલપુર
(2) ઝારંખડ - રાંચી
(3) પંજાબ - અમૃતસર
(4)કેરળ - કોચીન

1, 2
3, 4
માત્ર 2
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?
(1) કચ્છ
(2) સુરેન્દ્રનગર
(3) અમદાવાદ
(4) રાજકોટ

2, 3, 4 ને
1, 2 ને
2, 3 ને
માત્ર 2 ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP