ભારતનો ઈતિહાસ (History of India)
યોગ્ય જોડકા જોડો.
P) બ્રહ્મો સમાજ
Q) આર્ય સમાજ
R) વહાબી આંદોલન
S) પંચમહાલ ભીલ સેવા મંડળ
1) દયાનંદ સરસ્વતી
2) ઠક્કરબાપા
3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા
4) રાજા રામમોહનરાય

P-4, Q-1, R-2, S-3
P-2, Q-3, R-1, S-4
P-4, Q-1, R-3, S-2
P-3, Q-2, R-4, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919
ચાર્ટર એકટ, 1853
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

ગુરુ રામદાસ
રાઘોબા
તાનાજી
બાલાજી વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?

કર્મ
પુનઃ જન્મ
એકાત્મની હયાતી
સ્યદવદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP