GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ચૂકવણી બેંકો (Payments banks) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

આપેલ તમામ
RBI સાથે રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) જાળવવો જરૂરી નથી.
વ્યક્તિગત ગ્રાહક દીઠ રૂ. 10,00,000 ની મહત્તમ સિલક સુધીની માંગ થાપણો સ્વીકારે છે.
ATM / ડેબિટ કાર્ડ જારી કરી શકે, ચૂકવણા તથા પ્રેષિત રકમ (remittance) સેવાઓ આપી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું આબોહવા, પરિવર્તનની રાષ્ટ્રીય કાર્ય યોજના (નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટચેન્જ) હેઠળનું મિશન નથી ?

નેશનલ મિશન ફોર સસ્ટેનીગ હિમાલયન ઈકોસીસ્ટમ
નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર
નેશનલ મિશન ફોર અ ગ્રીન ઈન્ડીયા
નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અર્બન ઈકોસીસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી ક્યા ઈ-વેસ્ટ (E-Waste) ના પ્રકાર નથી ?
1. લીડ, કેડેમીયમ
3. બેરીયમ
2. પારો, ક્રોમિયમ
4. બેરિલિયમ

માત્ર 1, 2 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વર્લ્ડ ઈકોનોમીક ફોરમની વાર્ષિક સભાની 51મી આવૃત્તિ દાવોસ ખાતે “ધ દાવોસ એજન્ડા-2021’’ સાથે યોજાઈ હતી. આ એજન્ડાનું વિષયવસ્તુ ___ હતું.

આપેલ પૈકી એક પણ નહીં
વૃધ્ધીનું પુનઃનિર્માત્ર કરવા માટેનું અગત્યનું વર્ષ
દેશો વચ્ચે સહકારનું નિર્માણ કરવા માટેનું વર્ષ
વિશ્વાસનું પુનઃનિર્માણ કરવા માટેનું નિર્ણાયક વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?

મૂલ્ય વર્ધિત કર (VAT) - આંતરરાજ્ય વેચાણ પર લેવામાં આવતો વેચાણવેરાને મૂલ્ય વર્ધીત કહે છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
આબકારી જકાત (Excise duty) - તે કોઈપણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફૂડ ઈરેડીએશન (Food irradiation) કરવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આયનાઈઝીંગ રેડીએશન (Ionizing radiation) લાગુ કરવાની આ તકનીક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety) માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life) માં વધારો કરે છે.
2. ફુડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરૂધ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે.
૩. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્ત્વ તરીકે વપરાય છે.
4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતા નથી.

1, 2, 3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 1, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP