Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

બાલશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગાંધીજીને ‘બાપુ’નું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું ?

ખેડા
ચંપારણ
બારડોલી
ધરાસણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમગ્ર એશિયામાં જંગલી ગધેડા કયા અભ્યારણ્યમાં જોવા મળે છે ?

હિંગોળગઢ અભ્યારણ્ય
ઘુડખર અભ્યારણ્ય
બરડો અભ્યારણ્ય
કચ્છ અભ્યારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP