Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

છોટુભાઈ પુરાણી
નરહરિ પરીખ
ચુનીલાલ આશારામ ભગત
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રીગડી કરવી - રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

ધમપછાડા કરવા
હેરાન કરવું
શોધ કરવી
મજા કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?

15000 રૂ.
16000 રૂ.
12000 રૂ.
18000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

કેલકર સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
તારકુંડે સમિતિ
ક્રિષ્ના મેનન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

રાજકોટ
જામનગર
મોરબી
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP