Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ?

અકીકમાંથી
લાકડામાંથી
પથ્થરમાંથી
માટીમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી. આર. પી. સી. ની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ?

પાંચ વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
એક વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?

બેતાલીસમો સુધારો (1976)
ત્રેપનમો સુધારો (1986)
પ્રથમ સુધારો (1951)
પાંત્રીસમો સુધારો (1975)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP