GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
1. 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ.
2. 6 થી 9 મહિનાના તમામ બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો.
3. 9 થી 36 મહિનાના ઓછુ વજન ધરાવતા બાળકોની માતાઓ.

માત્ર 1 અને 2 યોગ્ય
માત્ર 1 અને 3 યોગ્ય
માત્ર 2 અને 3 યોગ્ય
1, 2 અને 3 યોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ચોથા તબક્કાના તાલુકા કક્ષાએ ગોઠવેલ 'સેવા સેતુ' (ગ્રામ્ય) વ્યવસ્થા (સમિતિ)ના અધ્યક્ષ ___ છે.

તાલુકા વિકાસ અધિકારી
પ્રાંત અધિકારી
વિસ્તારના પી.આઈ/પી.એસ.આઈ.
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

આર્યન (Iron)
વિટામિન ડી (vitamin - D)
થાયમીન (Thiamine)
વિટામિન એ (Vitamin - A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP