Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ?

2y - 3 = 27
y - 3 = 27
y + 3 = 27
2y + 3 = 27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

બંકિમચંદ્ર
હરિવંશરાય બચ્ચન
રવીન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP