Talati Practice MCQ Part - 5 PMJDY માં કેટલા રૂપિયા જીવનવિમો મળે છે ? 30000 90000 100000 125000 30000 90000 100000 125000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ? 0-5 વર્ષ 0-1 વર્ષ 0-12 વર્ષ 0-6 વર્ષ 0-5 વર્ષ 0-1 વર્ષ 0-12 વર્ષ 0-6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતના ક્યા સમર્થ નવલકથાકાર, નાટ્યકાર સૌપ્રથમ વખત અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ? ચંદ્રવદન મહેતા જયશંકર સુંદરી જય વસાવડા ચંદ્રકાંત શેઠ ચંદ્રવદન મહેતા જયશંકર સુંદરી જય વસાવડા ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 48 મીટર લાંબા અને 3.52 મી પહોળાઈ ધરાવતા ભોંયતળીયા પર વધુમાં વધુ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ ટાઈલ્સ નાંખવી છે તો કેટલી ટાઈલ્સ જોઈએ ? 178 150 165 135 178 150 165 135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ કોની પહેલ છે ? CII આપેલ તમામ બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પશુપાલન અને ડેરી વિભાગ CII આપેલ તમામ બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પશુપાલન અને ડેરી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? ન્હાનાલાલ દલપતરામ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ દલપતરામ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP