Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-5 વર્ષ
0-1 વર્ષ
0-12 વર્ષ
0-6 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા સમર્થ નવલકથાકાર, નાટ્યકાર સૌપ્રથમ વખત અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?

ચંદ્રવદન મહેતા
જયશંકર સુંદરી
જય વસાવડા
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
48 મીટર લાંબા અને 3.52 મી પહોળાઈ ધરાવતા ભોંયતળીયા પર વધુમાં વધુ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ ટાઈલ્સ નાંખવી છે તો કેટલી ટાઈલ્સ જોઈએ ?

178
150
165
135

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ કોની પહેલ છે ?

CII
આપેલ તમામ
બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન
પશુપાલન અને ડેરી વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

ન્હાનાલાલ
દલપતરામ
નરસિંહ મહેતા
કવિ પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP