Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ?

ઑગસ્ટ દરખાસ્તો
ક્રિપ્સ દરખાસ્તો
કૅબિનેટ મિશનની દરખાસ્તો
સિમલા દરખાસ્તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી, તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકશાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકશાન થશે ?

10% નુકશાન
5% લાભ
5% નુકશાન
10% લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ?

નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP