Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

જયંત પાઠક
અનિલ જોષી
રઘુવીર ચૌધરી
મણિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પંચાયતોનું ફંડ અને કર નાંખવાની સત્તા કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ?

અનુ. 243 (G)
અનુ. 243 (H)
અનુ. 243 (F)
અનુ. 243 (E)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP