વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV ક્યા પ્રકારના બળતણનો ઉપયોગ થાય છે ? પ્રવાહી ઘન અને પ્રવાહી ઘન વાયુ પ્રવાહી ઘન અને પ્રવાહી ઘન વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "સ્ટૈટેલાઈટ" શું છે ? સમતાપમંડળમાં હવાઈ જહાજ સ્થાપિત કરીને સંચાર પ્રણાલી સ્થાપિત કરવાની યોજના સતાપમંડળમાં જોવા મળતો રંગીન પ્રકાશ કે જેના દ્વારા કેટલીડ ખગોળીય ઘટનાનો ખ્યાલ મેળવવામાં તક ઊભી થઈ રહી છે. સતાપમંડળમાં તાજેતરમાં શોધાયેલું એક પ્રવાહી સ્તર કે જે સંચાર પણાલીને અસર કરી રહ્યું છે. રોકેટને પ્રતિલંબ(વર્ટિકલ) દિશામાં અવકાશમાં પ્રક્ષેપિત કરવાની સંકલ્પના સમતાપમંડળમાં હવાઈ જહાજ સ્થાપિત કરીને સંચાર પ્રણાલી સ્થાપિત કરવાની યોજના સતાપમંડળમાં જોવા મળતો રંગીન પ્રકાશ કે જેના દ્વારા કેટલીડ ખગોળીય ઘટનાનો ખ્યાલ મેળવવામાં તક ઊભી થઈ રહી છે. સતાપમંડળમાં તાજેતરમાં શોધાયેલું એક પ્રવાહી સ્તર કે જે સંચાર પણાલીને અસર કરી રહ્યું છે. રોકેટને પ્રતિલંબ(વર્ટિકલ) દિશામાં અવકાશમાં પ્રક્ષેપિત કરવાની સંકલ્પના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નવેમ્બર,2015માં દિવાળીના આગલા દિવસે ISRO એક અગત્યનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાને ISRO તરફથી દેશને દીવાળીની ભેટ સમાન ગણાવી હતી. એ ઉપગ્રહ કયો હતો ? GSAT 12 એસ્ટ્રોસેટ GSAT 16 GSAT 15 GSAT 12 એસ્ટ્રોસેટ GSAT 16 GSAT 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કઈ જોડ ખોટી છે ? કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘હિંદુ રસાયણશાસ્ત્રનો ઈતિહાસ’’ની રચના કોણે કરી હતી ? જગદીશચંદ્ર બોઝ ડો.મેઘનાદ સાહા ડો.મહેન્દ્રલાલ સરકાર સર પ્રફુલ્લચંદ્ર રે જગદીશચંદ્ર બોઝ ડો.મેઘનાદ સાહા ડો.મહેન્દ્રલાલ સરકાર સર પ્રફુલ્લચંદ્ર રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ "ત્રિશૂલ''ના સંદર્ભે ખરાં વિધાનો પસંદ કરો. તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય. આપેલ બંને હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં તેને ટૂંકાગાળાની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ ગણી શકાય. આપેલ બંને હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP