કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન આચાર્યશ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે રાજસ્થાનના કયા જિલ્લામાં 'સ્ટેચ્યુ ઓફ પીસ' (૧૫૧ ઇંચ ઉંચી પ્રતિમા) નું અનાવરણ કર્યું ?

પ્રતાપગઢ
પાલિ
સિરોહી
ઉદયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ફલેગ ડે ફંડ'ની સ્થાપના કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી ?

વિવેક દેબરોય સમિતિ
રણજીતસિંહ સમિતિ
બળદેવસિંહ સમિતિ
જે.બી કૃપલાણી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયું ઝેરી રસાયણ જવાબદાર હતું ?

ઈથાઈલ આઈસોસાઈનેટ
મિથાઈલ આઇસોસાઈનેટ
પ્રોપાઈલ આઇસોસાઈનેટ
પોટેશિયમ સાઈનાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP