સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ?

કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે.
કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે.
નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે.
હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો ખરીદતાં પાઘડી ચૂકવી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં જમા કરવી.

નફા નુકસાન
એક પણ નહીં
સરખે ભાગે
મૂડીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડા ખરીદ પધ્ધતિમાં કુલ વ્યાજ = ___

રોકડ કિંમત
રોકડ કિંમત - કરાર કિંમત
કરાર કિંમત - રોકડ કિંમત
રોકડ કિંમત + કરાર કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP