Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

સુંદરમ્
બોટાદકર
ઉમાશંકર જોષી
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ?

લીલો - કેસરી - સફેદ
સફેદ - લાલ - લીલો
સફેદ - લીલો - કેસરી
કેસરી - સફેદ - લીલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP