Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બન્ને છેડા ખૂલ્લા
બન્ને છેડા બંધ
બધા પ્રકારના નળાકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે ?

છત્રપતિ શિવાજી
તાત્યા ટોપે
મહારાણા પ્રતાપ
સંભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP