Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

કે.સી. વહેર
ગ્રાનવીલ ઓસ્ટ્રિયા
પી.એસ. એપલબાય
આઈવર જેનીંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદમાં વિધાન સભામાં SC/ST બેઠકો પર અનામતની જોગવાઈ છે ?

અનુચ્છેદ–334
અનુચ્છેદ–331
અનુચ્છેદ–330
અનુચ્છેદ–332

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી સાચી જોડણી જણાવો.

સુશ્રુષા
શુશ્રૂષા
શૂશ્રુષા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
1907 સુરત INC અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

દાદાભાઈ નવરોજી
રાસબિહારી ઘોષ
મદનમોહન માલવિયા
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રણજીતરામ સુવર્ણચંદ્રક” પુરસ્કાર સૌપ્રથમ કોને મળ્યો હતો ?

ઝવેરચંદ મેઘાણી
ક. મુનશી
રા.વિ. પાઠક
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP