Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ?

માધવ રામાનુજ
રાજેન્દ્ર શાહ
ઉશનસ્‌
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે કોણ અધિકૃત છે ?

ભારતીય ચૂંટણી પંચ
તાલુકા વિકાસ અધિકારી
પુરવઠા અધિકારી
પોલીસ કમિશ્રર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP