સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકત-દેવાં સંચાલન અભિગમ અનુસાર, હેજિંગનો ખ્યાલ, રૂઢિચુસ્તતાનો ખ્યાલ અને આક્રમકતાનો ખ્યાલને ___ આધારે અંગે નીતિ નક્કી કરવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો ફેરબદલ કરનાર (વેચનાર) કંપની ના ચોપડે 5% નાં 8000 ડિબેન્ચર દરેક ₹ 100ના લેખે છે જેના પર ચાલુ વર્ષનું વ્યાજ ચઢત છે. જો નવી કંપની (ધંધો ફેરબદલ લેનાર અથવા ખરીદનાર) આ ડિબેન્ચર હોલ્ડર્સને પોતાના 8% ના નવા ડિબેન્ચર્સ ચઢત વ્યાજ જેટલી રકમના પ્રીમિયમે આપે છે તો નવી કંપની એ ડિબેન્ચર હોલ્ડર્સને કેટલા ટકા પ્રીમિયમે આપેલું હોય ?